Coronavirus: ભારત બાયોટેક કંપનીએ કોરોના રસીને લઈને કર્યો મોટો દાવો, કહ્યું- 12 મહિના સુધી....
<strong>નવી દિલ્હીઃ</strong> કોરોનાની રસીને લઈને એક મોટા અને સારા સમાચાર ભારત બાયોટેક કંપનીએ શેર કર્યા છે. કંપનીઓ દાવો કર્યો છે કે, રસીના પહેલા અને બીજા ટ્રાયલ બાદ બિલકુલ સુરક્ષિત મળી આવી છે. તેમણે કહ્યું કે, રસીના ટ્રાયલમાં સારા પરિણામ સામે આવ્યા છે. ભારત બાયોટેક કંપનીનું માનીએ તો રસીમાં કોઈપણ પ્રકારની
from home https://ift.tt/3pd6I5Q
via IFTTT
from home https://ift.tt/3pd6I5Q
via IFTTT
ટિપ્પણીઓ નથી: