Farmers Protest: ખેડૂત આંદોલનનો આજે 25મો દિવસ, આંદોલનમાં જીવ ગુમાવનારાઓ માટે આજે શ્રદ્ધાંજલિ દિવસ મનાવશે
<strong>નવી દિલ્હી:</strong> નવા કૃષિ કાયદાના વિરોધમાં આંદોલન કરી રહેલા ખેડૂતોનો આજે 25મો દિવસ છે. ખેડૂત કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ કાયદા પરત લેવાની માંગ પર અડગ છે. ખેડૂતો સંગઠનોએ આંદોલન દરમિયાન જીવ ગુમાવનાર ખેડૂતોને શહીદોનો દરજ્જો આપી દીધો છે. જેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે દિલ્હી બોર્ડર સહતિ
from home https://ift.tt/3rfyQXG
via IFTTT
from home https://ift.tt/3rfyQXG
via IFTTT
ટિપ્પણીઓ નથી: