યૂપી, બિહારમાં વીજળી પડવાથી 2 દિવસમાં 110 લોકોના મોત, 32 ઘાયલ

<strong>પટનાઃ</strong> બિહાર અને ઉત્તર પ્રદેશમાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાને કારણે 110 લોકોના મોત થયા છે. જ્યારે ઓછામાં ઓછા 32 લોકો ઘાયલ થયા છે અને વ્યાપક સ્તર પર સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. પટના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ તરફથી બહાર પાડવામરાં આવેલ આંકડા અનુસાર બુધવારથી અત્યાર સુધી રાજ્યમાં

from home https://ift.tt/2VldcTI
via IFTTT

ટિપ્પણીઓ નથી: