ગુજરાતમાં ડાંગ પછી કયા 3 જિલ્લા ગમે ત્યારે થઈ શકે છે કોરોનામુક્ત? જાણો શું છે કારણ?

<strong>અમદાવાદઃ</strong> ગુજરાતમાં એક તરફ કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, બીજી તરફ મોટી સંખ્યામાં લોકો કોરોનાને મ્હાત પણ આપી રહ્યા છે, ત્યારે હવે ગુજરાતમાં 3 જિલ્લા ગમે ત્યારે કોરોનામુક્ત થઈ શકે છે. આ જિલ્લાઓમાં તાપી, પોરબંદર અને દેવભૂમિ દ્વારકાનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, આ જિલ્લામાં 5 કરતાં

from ahmedabad https://ift.tt/3i9uI6Y
via IFTTT

ટિપ્પણીઓ નથી: