કરદાતાઓને મોટી રાહત, ફરી વધી રીટર્ન ફાઈલ કરવા અને PANને આધાર સાથે જોડવાની તારીખ

<strong>નવી દિલ્હીઃ</strong> કેન્દ્ર સરકારે કરદાતાઓને મોટી રાહત આપતા નાણાંકીય વર્। 2018-19 માટે રિવાઈઝ્ડ અને ઓરિજનલ રિટર્ન દાખલ કરવાની તારીખમાં બુધવારે એક મહિનો વધારીને 31 જુલાઈ અને આધાર કાર્ડને પાન સાથે જોડવાની તારીખ પણ વધારીને 31 માર્ચ 2021 સુધી કરી છે. સીબીડીટીએ એક નોટિફિકેશન દ્વારા 2019-20 દરમિયાન ટેક્સ છૂટ મેળવવા માટે

from home https://ift.tt/2NuUBA6
via IFTTT

ટિપ્પણીઓ નથી: