આ રાજ્યના મુખ્યમંત્રીએ 31 જુલાઈ સુધી લોકડાઉન લંબાવ્યા બાદ ટ્વિટ કરીને લોકોને શું કરી અપીલ? જાણો
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઝારખંડની સરકારે મોટો નિર્ણય લીધો છે. ઝારખંડ સરકારે લોકડાઉનના સમયગાળાને તારીખ 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ વિશેની જાણકારી મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટ કરીને આપી છે. સોરોને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામેની લડતમાં અમને તમારા સહયોગથી અપેક્ષિત સફળતા મળી છે
from home https://ift.tt/2VmxgoM
via IFTTT
from home https://ift.tt/2VmxgoM
via IFTTT
ટિપ્પણીઓ નથી: