ઝારખંડના CMએ કઈ તારીખ સુધી લોકડાઉન લંબાવ્યું? કયા-કયા ધંધા બંધ રહેશે? જાણો
કોરોના વાયરસના સંક્રમણને ફેલાતું રોકવા માટે ઝારખંડની સરકારે મોટો નિર્ણય લીધો છે. ઝારખંડ સરકારે લોકડાઉનના સમયગાળાને તારીખ 31 જુલાઈ સુધી લંબાવી દીધી છે. આ વિશેની જાણકારી મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટ કરીને આપી છે. સોરોને ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, કોરોના વાયરસ સામેની લડતમાં અમને તમારા સહયોગથી અપેક્ષિત સફળતા મળી છે
from home https://ift.tt/387eRBt
via IFTTT
from home https://ift.tt/387eRBt
via IFTTT
ટિપ્પણીઓ નથી: