દેશમાં આ તારીખ સુધી નિયમિત ટ્રેનો શરૂ નહીં જ થાય, જાણો રેલવે મંત્રાલયે કરી શું મોટી જાહેરાત?

નવી દિલ્હી: કોરોના વાયરસના કારણે સતત વધી રહેલા મામલાને જોતા ભારતીય રેલવેએ મોટો નિર્ણય લીધો છે. રેલવેએ નિયમિત પેસેન્જર ટ્રેન ઓગસ્ટ પહેલા ટ્રેને નહીં દોડવાનો નિર્ણય લીધો છે. રેલવેએ તેને લઈને એક સર્કુલર પણ જાહેર કર્યું છે. રેલવેએ જણાવ્યું છે કે, 12 ઓગસ્ટ 2020 સુધી કોઈ પણ નિયમિત પેસેન્જર

from home https://ift.tt/3duFXn6
via IFTTT

ટિપ્પણીઓ નથી: