Coronavirus: દેશમાં 24 કલાકમાં નોંધાયા રેકોર્ડ 17,000 જેટલા મામલા, 418 લોકોના મોત
<strong>નવી દિલ્હીઃ</strong> ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા દિન પ્રતિદિન વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના આશરે 17 હજાર નવા કેસ નોંધાયા છે અને 418 લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 16,922 નવા મામલા સામે આવ્યા છે. તાજા આંકડા પ્રમાણે
from home https://ift.tt/2BAjojC
via IFTTT
from home https://ift.tt/2BAjojC
via IFTTT
ટિપ્પણીઓ નથી: