ફરી ઉઘાડું પડ્યું પાકિસ્તાન, પ્રધાનમંત્રી ઇમરાન ખાને ઓસામા બિન લાદેનને ગણાવ્યો ‘શહીદ’
<strong>ઇસ્લામાબાદઃ</strong> પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાનનું એક નિવેદન વિવાદમાં આવી ગયું છે. તેણે ગુરુવારે ઓસામા બિન લાદેનને ‘શહીદ’ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, આતંકવાદ વિરૂદધ અમેરિકાની લડાઈમાં સાથ આપીને પાકિસ્તાન શરમ અનુભવી રહ્યું છે. બજેટ સત્ર દરમિયાન ઇમરાન ખાને સંસદમાં કહ્યું કે, ઇસ્લામાબાદને જાણ કર્યા વગર અમેરિકન કમાન્ડો પાકિસ્તાનમાં ઘુસ્યા અને
from home https://ift.tt/3dBD2sX
via IFTTT
from home https://ift.tt/3dBD2sX
via IFTTT
ટિપ્પણીઓ નથી: