અનંતનાગ જિલ્લાના વાધમા વિસ્તારમાં જવાનોએ 2 આતંકીઓને ઠાર કર્યા, 24 કલાકમાં 5 આતંકીઓનો મોત
જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના વાધમા વિસ્તારમાં સુરક્ષાદળોએ 2 આતંકીઓને ઠાર કર્યા છે. આતંકીઓ છુપાયેલા હોવાના ઈનપુટના આધારે સિક્યોરિટી ફોર્સિસે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. આ પહેલા સોમવારે આર્મી અને પોલીસે જોઈન્ટ ઓપરેશનમાં અનંતનાગ જિલ્લાના ખુલચોહર વિસ્તારમાં 3 આતંકીઓને ઠાર કરીને ડોડા જિલ્લાને આતંકવાદી મુક્ત જાહેર કર્યો હતો.
#WaghamaEncounterUpdate: 02 #unidentified#terrorists killed. Search going on. Further details shall follow. @JmuKmrPolicehttps://t.co/7ZjPcvH8Vc
— Kashmir Zone Police (@KashmirPolice) June 30, 2020
30 દિવસમાં 18 એન્કાઉન્ટર, 51 આતંકીઓ ઠાર
| તારીખ | સ્થળ | ઠાર કરાયેલા આતંકીઓ |
| 1 જૂન | નૈશેરા | 3 |
| 2 જૂન | ત્રાલ(પુલવામા) | 3 |
| 3 જૂન | કંગન(પુલવામા) | 3 |
| 5 જૂન | કાલાકોટ(રાજૌરી) | 1 |
| 7 જૂન | રેબન(શોપિયાં) | 5 |
| 8 જૂન | પિંજોરા(શોપિયાં) | 4 |
| 10 જૂન | સુગૂ(શોપિયાં) | 5 |
| 13 જૂન | નિપોરા(કુલગામ) | 2 |
| 16 જૂન | તુર્કવંગમ(શોપિયાં) | 3 |
| 18-19 જૂન | અવંતીપોરા અને શોપિયાં | 8 |
| 21 જૂન | શોપિયાં | 3 |
| 23 જૂન | બંદજૂ(પુલવામા) | 2 |
| 25 જૂન | સોપોર(બારમૂલા) | 2 |
| 25-26 જૂન | ત્રાલ(પુલવામા) | 3 |
| 29 જૂન | ખુલચોહર(અનંતનાગ) | 3 |
| 30 જૂન | વાધમા(અનંતનાગ) | 2 |
| કુલ 51 |
Download Dainik Bhaskar App to read Latest Hindi News Today
from Divya Bhaskar https://ift.tt/31AN0rU
via IFTTT
ટિપ્પણીઓ નથી: