સુરતઃ બળાત્કારનો આરોપી નારાયણ સાઈ 31 જાન્યુઆરીએ આવશે જેલમાંથી બહાર, જાણો ગુજરાત હાઈકોર્ટે શું આપ્યો આદેશ ?
<strong>અમદાવાદઃ</strong> આશ્રમમાં ભણતી સગીર વિદ્યાર્થીની પર બળાત્કારના કેસમાં આજીવન કેદની સજા કાપી રહેલા અને જેલમાં બંધ આસારામના પુત્ર નારાયણ સાંઈના ફરી એક વાર જામીન મંજૂર કરાયા છે. ગુજરાત હાઈકોર્ટે નારાયણ સાંઈને 31 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી સુધી જામીન આપ્યા છે. નારાયણ સાઈની માતાની 1 ફેબ્રુઆરીએ હાર્ટ સર્જરી હોવાથી તેના જામીન મંજૂર કરાયા છે. જામીન દરમિયાન નારાયણ સાઈ
from home https://ift.tt/3qWevpy
via IFTTT
from home https://ift.tt/3qWevpy
via IFTTT
ટિપ્પણીઓ નથી: