ચાર મહાનગરોમાં રાત્રી કર્ફ્યુને લઈને ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાનું મોટું નિવેદન, કહ્યું- નિર્ણય હાઈપાવર કમિટી....
અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ એણ રાજ્યના આ 4 મહાગનગરોમાં રાત્રી કર્ફ્યૂમાંથી મુક્તિ મળશે કે પછી થોડી વધારે છૂટછાટ આપવામાં આવશે તેને લઈને રાજ્ય સરકારે હજુ કોઈ નિર્ણય કર્યો નથી. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ મામલે મુખ્યમંત્રીની અધ્યક્ષતાવાળી હાઈપાવર કમિટી નિર્ણય કરશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં હાઈપાવર કમિટીની બેઠક
from home https://ift.tt/3agyVTA
via IFTTT
from home https://ift.tt/3agyVTA
via IFTTT
ટિપ્પણીઓ નથી: