પાટીદાર સમાજના કયા અગ્રણીએ કહ્યું, ‘સમય આવે રાજકિય પરિવર્તન પણ જોવા મળશે’

<strong>પાટણ:</strong> ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. આ દરમિયાન દરેક પક્ષો મુરતિયા પસંદ કરવામાં લાગી ગયા છે અને રાજકિય-સામાજિક આગેવાનો પણ સક્રિય થઈ ગયા છે. આ દરમિયાન પાટીદાર અગ્રણી નરેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. નરેશ પટેલે કહ્યું, દરેક સમાજ રાજકારણ સાથે જોડાયેલો હોય છે. સમય આવે

from home https://ift.tt/2M99kE4
via IFTTT

ટિપ્પણીઓ નથી: