Republic Day 2021: રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે લહેરાવ્યો તિરંગો

પ્રજાસતાક પર્વની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવ્યો છે. આ પહેલા રાષ્ટ્રપતિ કોવિંદની રાજપથ પર પીએમ મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગત કર્યું હતું. અહીં રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી.

from home https://ift.tt/39ju1pr
via IFTTT

ટિપ્પણીઓ નથી: