ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત, નવા કૃષિ કાયદાના વિરોધ મુદ્દે મંથન

ખેડૂત આંદોલનના 64માં દિવસે મહાપંચાયત બોલાવવાનો નિર્ણય લેવાયો છે. લાલ કિલા પર થયેલા તોફાન બાદ UP સરકારે ધરણા ખતમ કરાવવાનો આદેશ આપ્યો હતો. જો કે ખેડૂત યુનિયનના નેતા રાકેશ ટિકેતે મીડિયા સાથે વાતચીત કરતા આંદોલન યથાવત રાખવાનો નિર્ણય કર્યો હતો. આજે 11 વાગ્યે મુઝફ્ફરનગરમાં મહાપંચાયત બોલાવવામાં આવી રહી છે. ખેડૂતોએ

from home https://ift.tt/3tetq0n
via IFTTT

ટિપ્પણીઓ નથી: