દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી, મુખ્યમંત્રી રૂપાણીએ કર્યું ધ્વજવંદન

<strong>પ્રજાસત્તાક પર્વ:</strong>દાહોદમાં નવજીવન કોલેજના કેમ્પસમાં  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  પરેડની સલામી લીધી હતી અને ધ્વજ વંદન કર્યું હતું. પરેડમાં 750થઈ વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો હતો. નોંઘનિય છે કે, આવર્ષે કોરોના વાયરસની મહામારીને કારણે પ્રજાસત્તાક પર્વમાં મર્યાદિત લોકોની હાજરીમાં આ પર્વની ઉજવણી થઈ રહી છે. આ અવસરે ગાંધીનગર ભાજપ કાર્યાલય કમલમ પર

from home https://ift.tt/2NsONdE
via IFTTT

ટિપ્પણીઓ નથી: