Farmers Protest: ખેડૂતો આજે સદ્ભાવના દિવસ મનાવશે, દિવસભર રાખશે ઉપવાસ

<strong>નવી દિલ્હી:</strong> કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર સદ્ભાવના દિવસ મનાવશે અને દિવસભર ઉપવાસ રાખશે. આ ઉપવાસ સવારે નવ વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી રાખશે. ખેડૂત નેતાઓએ કેન્દ્રની ભાજપ સરકાર પર નિશાન તાકતા આરોપ લગાવ્યો છે કે, કૃષિ કાયદા વિરુદ્ધ શાંતિપૂર્ણ આંદોલનને બર્બાદ કરવાનો

from home https://ift.tt/3ahRN4h
via IFTTT

ટિપ્પણીઓ નથી: