ઓસ્ટ્રેલિયા સામેની જીત બાદ કેમ રહાણેએ 'કાંગારુ કેક' કાપવાની ના પાડી દીધી હતી, સામે આવ્યુ મોટુ કારણ

<strong>નવી દિલ્હીઃ</strong> ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયાને તેના ઘરમાં જ ફરી એકવાર માત આપી અને ટેસ્ટ સીરીઝ કબ્જે કરી હતી. બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીને ભારતે ફરી એકવાર પોતાના દમ પર પોતાની પાસે સાચવી રાખી છે. શાનદાર જીત બાદ જ્યારે કેપ્ટન અજિંક્યે રહાણે સ્વદેશ પરત ફર્યો હતો, તે સમયે તેની સામે એક કાંગારુ કેક

from home https://ift.tt/3csoq22
via IFTTT

ટિપ્પણીઓ નથી: