આજે પોષી પૂનમ પર મા અંબાજીનો પ્રાગટ્યોત્સવ યોજાશે, આ વર્ષે કોરોનાને કારણે ઉજવણી સાદગીથી થશે

આજે પોષી પૂનમ છે. પોષી પૂનમ એટલે માઁ અંબાનો પ્રાગટ્યોત્સવ. જોકે આ વર્ષે કોરોનાને કારણે પોષી પૂનમ પર મા અંબાના પ્રાગટ્યોત્સવની ઉજવણી સાદગીથી કરાશે. આ પ્રસંગે મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. આજે પરંપરા મુજબ શક્તિપીઠ ગબ્બરની અખંડ જ્યોતના અંશો મા અંબાના મંદિરની જ્યોતમા સમર્પિત કરવામા આવશે. જ્યારે મંદિર ચાચર ચોકમા

from home https://ift.tt/3qXNUbt
via IFTTT

ટિપ્પણીઓ નથી: