ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા NCPમાં મોટું ભંગાણ, કયા જિલ્લામાં 9 દિગ્ગજો જોડાયા ભાજપમાં?
<strong>અમરેલીઃ</strong> સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. આ પહેલા ભાજપ અને કોંગ્રેસ તેમજ અન્ય પાર્ટીઓના નેતાઓ અને કાર્યકરો મોટા પાયે પક્ષ પલટા કરી રહ્યા છે. ત્યારે અમરેલીમાં એનસીપીના 9 દિગ્ગજ નેતાઓ ભાજપમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા અમરેલીમાં ભાજપે મોટો ધડાકો કર્યો છે. દામનગર પાલિકાના એનસીપીના પ્રમુખ
from home https://ift.tt/3a7xtCP
via IFTTT
from home https://ift.tt/3a7xtCP
via IFTTT
ટિપ્પણીઓ નથી: