શનિની સાડા સાતી કે ઢૈયાથી પીડિત લોકો કરો આ મંત્રનો જાપ, થશે ફાયદો

શનિદેવના વિવિધ મંત્ર છે. તેમાં બીજ મંત્ર અને સ્તુતિ મંત્ર પણ આવે છે. શનિદેવની કૃપા મેળવવા ધ્યાન પણ ખૂબ મહત્વપૂર્ણ છે. આ મંત્રનો સારી રીતે પાઠ કરવાથી મનોબળ વધારી શકાય છે. કોર્ટ કચેરીના મામલામાં રાહત મેળવી શકાય છે. કાર્યોમાં ગતિ લાવી શકાય છે. इन्द्रनीलद्युतिः शूलीवरदोगृध्रवाहनः। बाणबाणासनधरः कर्त्तव्यार्कसुतस्तथा।। આ મંત્ર ધ્યાન અવસ્થામાં બોલવો

from home https://ift.tt/3tcuLED
via IFTTT

ટિપ્પણીઓ નથી: