RepublicDay: PM મોદીએ નેશનલ વૉર મેમોરિયલ પર શહીદો જવાનોને આપી શ્રદ્ધાંજલિ
પ્રજાસતાક પર્વની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજપથ જતા પહેલા નેશનલ વૉર મેમોરિયલ પહોંચીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી, આ અવસર પર ત્રણેય સેનાના પ્રમુખ અને રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
from home https://ift.tt/3ohXqVj
via IFTTT
from home https://ift.tt/3ohXqVj
via IFTTT
ટિપ્પણીઓ નથી: