Republic Day 2021: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવ્યો, આ વખતે કોઈ ચીફ ગેસ્ટ સામેલ નહિ
નવી દિલ્હીઃ રાજપથ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તિરંગો લહેરાવ્યો છે. હવે થોડી જ વારમાં પરેડ શરૂ થશે. આ પહેલા રાષ્ટ્રપતિ કોવિંદની રાજપથ પર પીએમ મોદી અને ઉપ રાષ્ટ્રપતિ વૈંકેયા નાયડૂએ રાષ્ટ્રપતિ કોવિંદનું સ્વાગત કર્યું હતું. અહીં રાષ્ટ્રપતિને 21 તોપોની સલામી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજપથ જતા પહેલા નેશનલ
from home https://ift.tt/3ca8hOH
via IFTTT
from home https://ift.tt/3ca8hOH
via IFTTT
ટિપ્પણીઓ નથી: