ભાજપમાં પરિવારવાદઃ કયા કયા દિગ્ગજ નેતાઓએ પોતાના પરિવારના સભ્યો માટે માંગી ટિકિટ?
<strong>અમદાવાદઃ</strong> આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. ગુજરાતમાં મહાનગર પાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપના મંત્રી, પૂર્વ સાંસદ, ધારાસભ્ય, નેતાઓએ પરિવારજનો માટે ટિકિટની માંગણી કરી છે. કેબિનેટમંત્રી કુંવરજી બાવળીયાએ પોતાના બેન માટે ટિકિટ માંગી છે. કેબિનેટ મંત્રી
from home https://ift.tt/3t8Kuor
via IFTTT
from home https://ift.tt/3t8Kuor
via IFTTT
ટિપ્પણીઓ નથી: