અમદાવાદઃ મણિનગર દક્ષિણી રેલવે પાટા પર બે વિદ્યાર્થી ટ્રેનની અડફેટે આવ્યા, એકનું મોત

<strong>અમદાવાદઃ</strong>  શહેરના મણીનગર રેલવે ક્રોસિગ પાસે બે વિદ્યાર્થીઓ મંગળવારે સાંજે જબલપુર- સોમનાથ એક્સપ્રેસ ટ્રેનની અડફેટે આવ્યા હતા. જેમાં એકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મળતી વિગત પ્રમાણે, અંડરપાસ બહાર પોલીસ ન પકડે તે માટે રીક્ષામાંથી બે વિદ્યાર્થીને ઉતાર્યા  હતા. રીક્ષામાં કુલ

from home https://ift.tt/3cdbMnk
via IFTTT

ટિપ્પણીઓ નથી: