જૂનાગઢમાં મહાશિવરાત્રિના પર્વે મેળો યોજાશે કે નહીં? મનપાએ શું તૈયારી બતાવી જાણો

જૂનાગઢમાં પરંપરાગત રીતે યોજાતો શિવરાત્રિનો મેળાને લઇને તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્રારા મેળા માટે તૈયારી શરૂ કરી દેવાઇ છે. આગામી 11 માર્ચે શિવરાત્રી છે. જો કે કોરોના કાળમાં મેળો યોજાશે કે નહીં તે મુદ્દે સરકાર તરફથી  કોઇ સ્પષ્ટતા કરાઇ નથી. શિવભક્તોના આસ્થાનું ધામ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં

from home https://ift.tt/2NUFx2t
via IFTTT

ટિપ્પણીઓ નથી: