1 માર્ચથી સમાન્ય નાગરિકોને અપાશે રસી, અમદાવાદમાં 50 સેંટરો પર હાથ ધરાશે કામગીરી
ફ્રન્ટલાઈન વર્કર્સ અને આરોગ્યો કર્મચારીઓ બાદ હવે સામાન્ય નાગરિકોને કોરોનાની રસી આપવા માટેની તૈયારીઓ શરૂ થઈ છે. અમદાવાદમાં પહેલી માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોનાની વેક્સીન આપવામાં આવશે. અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં હેલ્થ વર્કર્સ, ફ્રંટ લાઈન વર્કર્સને હોસ્પિટલ પ્રશાસનમાં વેક્સીનેશન સેંટરમાં વેક્સીન આપવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ હવે શહેરના અલગ અલગ
from home https://ift.tt/3pTeAJz
via IFTTT
from home https://ift.tt/3pTeAJz
via IFTTT
ટિપ્પણીઓ નથી: