કોરોનાને મ્હાત આપ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજે ફરીથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે
કોરોનાને માત આપ્યા બાદ મુખ્યમંત્રી રૂપાણી આજે ફરીથી ચૂંટણી પ્રચારમાં ઉતરશે. CM રૂપાણી આજે રાજકોટમાં સભા સંબોધશે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પ્રચાર કરશે. કોરોનાગ્રસ્ત હોવાને કારણે CM અમદાવાદની યુએન હોસ્પિટલમાં એડમિટ હતા. કોરોનામુક્ત થયા બાદ હવે તેઓ પૂરજોશમાં પ્રચાર કરશે. કોરોનાની સારવાર માટે એક સપ્તાહથી CM રૂપાણી અમદાવાદની
from home https://ift.tt/2P7xCiP
via IFTTT
from home https://ift.tt/2P7xCiP
via IFTTT
ટિપ્પણીઓ નથી: