અમદાવાદ શેહરમાં 1 માર્ચથી સામાન્ય નાગરિકોને અપાશે કોરોના વેક્સીન
રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં નવા 424 પોઝિટીવ કેસ નોંધાયા હતા. જ્યારે કોરોનાની સારવાર દરમિયાન એકનું મૃત્યુ નિપજ્યુ છે. તેની વચ્ચે અમદાવાદ શેહરમાં 1 માર્ચથી સામાન્ય નાગરિકોને કોરોના વેક્સીન આપવાનું અભિયાન શરુ કરાશે.
from home https://ift.tt/3uxhVld
via IFTTT
from home https://ift.tt/3uxhVld
via IFTTT
ટિપ્પણીઓ નથી: