1લી માર્ચથી 60 વર્ષથી વધુ વયનાને રસી અપાશે, ખાનગી કેન્દ્રો પર ચૂકવવો પડશે ચાર્જ
એક તરફ કેટલાક રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થયો છે. ત્યારે બીજી તરફ સરકારે પણ રસીકરણની પ્રક્રિય ઝડપી બનાવી છે. પહેલી માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થવા જઇ રહ્યો છે. જેમાં 60 વર્ષથી વધુ વયનાને આવરી લેવામાં આવશે. સાથે જ જેમને બિમારી હોય અને ૪૫ વર્ષ કે તેથી વધુ વયના
from home https://ift.tt/3pRpDD9
via IFTTT
from home https://ift.tt/3pRpDD9
via IFTTT
ટિપ્પણીઓ નથી: