IND v ENG 3rd Test Match: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ કરશે સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમનું ઉદ્ઘાટન, 2.30 વાગ્યાથી શરૂ થશે મેચ

<strong>અમદાવાદઃ</strong>  ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચ   અમદાવાદના નવનિર્મિત મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્ટેડિયમને ખુલ્લું મુકશે. આ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહ સહિત બીસીસીઆઈ, ગુજરાત ક્રિકેટ એસોસિએશનના હોદ્દેદારો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ કોવિંદ ત્રણ વાગ્યા સુધી મેચ નિહાળશે અને ત્યાંથી સીધા અમદાવાદ એરપોર્ટ માટે

from home https://ift.tt/3slMuZ1
via IFTTT

ટિપ્પણીઓ નથી: