Corona Update: દેશમાં સતત ત્રીજા દિવસે નોંધાયા કોરોનાના આટલા કેસ, સરકારની વધી ચિંતા
<strong>નવી દિલ્હીઃ</strong> દેશમાં કોરોના વાયરસનું સંક્રમણ ફરી વધી રહ્યું છે. સતત ત્રીજા દિવસે 16 હજારથી વધારે કોરોના કેસ નોંધાયા છે. જેના કારણે સરકારની પણ ચિંતા વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 16,488 નવા કોવિડ-19 કેસ નોંધાયા છે. જ્યારે 113 લોકોના મોત થયા છે અને
from home https://ift.tt/2MunkIt
via IFTTT
from home https://ift.tt/2MunkIt
via IFTTT
ટિપ્પણીઓ નથી: