ગુજરાતમાં ત્રીજો પક્ષ ક્યારેય ફાવ્યો નથી પણ મહાપાલિકાની ચૂંટણીમાં AAPની શાનદાર એન્ટ્રી

ગુજરાત માટે આમ તો રાજકીય પંડિતો માને છે કે અહીંયા ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી. પરંતુ મહાપાલિકાની આ ચૂંટણી યોજવામાં આવી તેમાં જે પરિણામો સામે આવ્યા તેમાં રાજનીતિ માટે કંઈક નવા જ સંકેત મળી રહ્યા છે. સુરતમાં કૉંગ્રેસ ખાતું પણ ખોલાવી ન શકી. જ્યારે આમ આદમી પાર્ટીએ 27 બેઠક જીતી

from home https://ift.tt/3sk8fsi
via IFTTT

ટિપ્પણીઓ નથી: