Gujarat Panchayat Election 2021: Rajkot ના ગોંડલના અક્ષર મંદિરના સંતોએ મતદાન કર્યું
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઇ છે. રાજકોટના ગોંડલમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સંતોએ મતદાન કર્યું હતું.
from home https://ift.tt/2NN60ir
via IFTTT
from home https://ift.tt/2NN60ir
via IFTTT
ટિપ્પણીઓ નથી: