સુરતમાં આજે કેજરીવાલનો મેગા રોડ શો, મનપામાં ભવ્ય જીતની કરશે ઉજવણી

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના શાનદાર પ્રદર્શન બાદ ખુદ દિલ્લીના મુખ્યમંત્રી અને પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક આજે એટલે કે 26 ફેબ્રુઆરીએ સુરત આવશે. કેજરીવાલ સવારે 8 વાગ્યે સુરત એયરપોર્ટ ખાતે આવી પહોંચશે. જ્યાં આપના નેતાઓ કેજરીવાલનું સ્વાગત કરશે. ત્યારબાદ એયરપોર્ટથી સીધા જ સર્કિટ હાઉસ જશે. સર્કિટ હાઉસ ખાતે કેજરીવાલ સામાજિક

from home https://ift.tt/3sx59kC
via IFTTT

ટિપ્પણીઓ નથી: