Gujaratમાં કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદ-સુરતની સ્થિતિ ચિંતાજનક

<strong>અમદાવાદઃ</strong> રાજ્યમાં ફરી એકવાર કોરોના વાયરસે માથુ ઉંચક્યું છે અને કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ 400થી વધારે નોંધાયા છે. શનિવારે છેલ્લા 24 કલાકમાં 451 નવા કેસ નોંધાયા હતા જ્યારે 328 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. કોરોના સંક્રમણથી એકનું મૃત્યુ થયું હતું.

from home https://ift.tt/3uG5QtS
via IFTTT

ટિપ્પણીઓ નથી: