દેશના આ જાણીતા રાજ્યમાં નર્સરીથી 8મા ધોરણ સુધીના તમામ વિદ્યાર્થીઓને અપાશે પ્રમોશન, શિક્ષણ વિભાગે લીધો નિર્ણય

<strong>નવી દિલ્હીઃ</strong> કોરોના કાળમાં વર્તમાન શૈક્ષણિક વર્ષ 2020-21માં સ્કૂલો મોટાભાગે બંધ રહી છે. પ્રાથમિક શિક્ષણ હજુ પણ બંધ છે. આ દરમિયાન દિલ્હી સરકારના ડાયરેક્ટ્રેટ ઓફ એજ્યુકેશને એક મહત્વનો ફેંસલો લીધો છે. શિક્ષણ વિભાગે એક સર્કુલર બહાર પાડીને ધો. 8 સુધીના વિદ્યાર્થીઓને વર્કશીટ એસાઇમેંટ અને પ્રોજેક્ટના આધારે મૂલ્યાંકન કરી પરિણામ

from home https://ift.tt/3kjM1nB
via IFTTT

ટિપ્પણીઓ નથી: