હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ સામે વ્યક્ત કરી ખુલ્લી નારાજગી, જાણો અસંતો, વ્યક્ત કરીને શું કહ્યું ?

<strong>અમદાવાદઃ</strong> કોંગ્રેસના નેતા અને પાટીદાર આગેવાન હાર્દિક પટેલે કોંગ્રેસના નેતાઓ સામે ખુલ્લી નારાજગી વ્યક્ત કરી છે. હાર્દિક પટેલે કહ્યું છે કે, કોંગ્રેસમાં તેમનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો. એબીપી ન્યુઝ સાથેની વાતચીતમાં હાર્દિક પટેલે કહ્યું કે, મારી કાર્યક્ષમતા પ્રમાણે પક્ષમા મારો ઉપયોગ નથી થતો. હું કોંગ્રેસ સાથે જોડાયેલો છું અને

from home https://ift.tt/37X2h98
via IFTTT

ટિપ્પણીઓ નથી: