રૂપાણી સરકારના કયા મંત્રીએ કાર્યકરો-હોદ્દેદારોને તતડાવી નાંખ્યાઃ 'અમારા પાટીદારો જેવું ન થાય......'

<strong>બોટાદઃ</strong> આગામી 28મી ફેબ્રુઆરીએ બોટાદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ટીકિટ ન મળવાથી કાર્યકર્તાઓ અને હોદ્દેદારોના અસંતોષને લઈને ઉર્જામંત્રી સૌરભ પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. બુધવારે બોટાદના તુરખા રોડ પર યોજાયેલી સભામાં નિવેદન આપ્યું હતું. ચાર ચાર વાર તમે પાર્ટીમાં હોદ્દા લીધા અને અત્યારે તમને ટીકીટ ન મળી એટલે

from home https://ift.tt/3bIviGn
via IFTTT

ટિપ્પણીઓ નથી: