સુરતમાં આમ આદમીની ભવ્ય જીત બાદ અરવિંદ કેજરીવાલે લીધો આ મોટો નિર્ણય, આવતીકાલે સુરતમાં....

સુરતમાં આમ આદમી પાર્ટીની ભવ્ય જીત બાદ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આવતીકાલે સુરતમાં રોડ શો કરશે. સુરતમાં સી.આર પાટીલના ગઢમાં ગાબડું પાડીને આમ આદમી પાર્ટીએ ગુજરાતની રાજનીતિમાં શાનદાર એંટ્રી કરી છે.ત્યારે આવતીકાલે દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે. સુરત મહાપાલિકામાં ભાજપ તો જીતી ગયું છે પરંતું અહીં આમ

from home https://ift.tt/3ssCBJn
via IFTTT

ટિપ્પણીઓ નથી: