દિલ્હીના CM અરવિંદ કેજરીવાલ આજે સુરતમાં કરશે મેગા રોડ શો
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે.જેના પગલે તેઓ આજે સુરત એરપોર્ટ પર આવી પહોંચતા સ્વાગત માટે કાર્યકર્તા ઉમટ્યા હતા. કેજરીવાલ સુરત ના વોર્ડ નમ્બર 2,3,4,5, 16 અને 17 માં લોકો નું અભિવાદન કરશે.
from home https://ift.tt/37NINDL
via IFTTT
from home https://ift.tt/37NINDL
via IFTTT
ટિપ્પણીઓ નથી: