Ahmedabad: વૃધ્ધ NRI દંપતિની હત્યા ક્યા ચાર જણે કરી ? જાણો પોલીસે કઈ રીતે કરી હત્યારાઓની ઓળખ ?

<strong>અમદાવાદઃ</strong> શહેર પોશ વિસ્તાર થલતેજમાં એનઆરઆઇ પટેલ દંપતીની બે દિવસ પહેલા હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ હતી. અશોકભાઈ કરશનદાસ પટેલ (૭૧) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની સવારે ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.. ઘટનાની જાણ થતાં દંપતીની દીકરી અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. આ અંગે જાણ થતાં ક્રાઇમ

from home https://ift.tt/3eo9aEa
via IFTTT

ટિપ્પણીઓ નથી: