વિકાસના મુદ્દે મતદારોનો નેતાઓને જાકારો, અનેક ગામોમાં ન પડ્યા મત

રાજ્યમાં રવિવારે જિલ્લા- તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી વચ્ચે કેટલાક સ્થળોએ ચૂંટણીનો બહિષ્કાર કરાયો હતો. કચ્છના ભુજ તાલુકાના દેશલપરમાં ખાનગી ટ્રસ્ટને જમીન સોંપવાના મુદ્દે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. તો ગીર સોમનાથના વેરાવળના નાવદ્રા ગામમાં વણકરવાસ વિસ્તારના લોકો પ્રાથમિક સુવિધાના મુદ્દે મતદાનથી અળગા રહ્યા હતા. તો અમરેલીના બગસરા તાલુકાના ખીજડિયા

from home https://ift.tt/3pZ3N0p
via IFTTT

ટિપ્પણીઓ નથી: