ગુજરાતના આ મોટા શહેરમાં કોરોનાના કેસ વધતા શનિ-રવિ બંધ રહેશે મોલ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર અને ખાણીપીણીના સ્ટોલ
સુરતમાં કોરોનાના નવા સ્ટ્રેઈનની એંટ્રી અને વધતા જતા કોરોનાના કેસને લીધે સ્થાનિક પ્રશાસન ચિંતાતુરની સાથે સતર્ક થઈ ગયું છે. સ્થાનિક પ્રશાસને લોકોને ભીડભાડવાળા સ્થળો પર બને ત્યાં સુધી ભેગા ન થવાની અપીલ કરી છે. સાથે જ માસ્ક પહેરવાની સૂચના આપી છે. સાથે જ કડક કાર્રવાઈ કરતા શનિવારે અને રવિવારે શહેરના
from home https://ift.tt/2MW54rP
via IFTTT
from home https://ift.tt/2MW54rP
via IFTTT
ટિપ્પણીઓ નથી: