અનલોક બાદ સોમનાથ મંદિરમાં દર્શનાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો
અનલોક બાદ સોમનાથ મંદિરમાં દર્શન માટે આવતા દર્શનાર્થીઓની સંખ્યામાં ઉત્તરોતર વધારો થયો છે. કોરોના કાળમાં ઈતિહાસમાં પ્રથમવાર મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહ્યું હતું. જોકે, અનલોક બાદ મંદિર ખુલતા હવે ધીમે ધીમે દર્શનાર્થીઓની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. પ્રથમ જયોતિર્લીંગ સોમનાથ મહાદેવના ફેબ્રુઆરી માસ દરમ્યાન 4 લાખ 77 હાજર 296 જેટલા
from home https://ift.tt/3bpSPNG
via IFTTT
from home https://ift.tt/3bpSPNG
via IFTTT
ટિપ્પણીઓ નથી: