કટોકટી પર રાહુલ ગાંધીનું નિવેદન, કહ્યું- એ ભૂલ હતી પરંતુ હાલના સમય કરતાં....
અમેરિકાની કોર્નેલ યુનિવર્સિટીના પ્રોફેસર અને ભારતના પૂર્વ મુખ્ય આર્થિક સલાહકાર સાથેના એક લાઈવ શોમાં રાહુલ ગાંધીને અનેક સવાલ પૂછવામાં આવ્યા. જેમાં એક સવાલ ઇન્દિરા ગાંધીના શાસનમાં લાદવામાં આવેલી કટોકટી સાથે જોડાયેલો હતો. રાહુલ ગાંધીને સવાલ પૂછવામાં આવ્યો કે, ઇન્દિરા ગાંધીના શાસનમાં લાદવામાં આવેલી કટોકટી કેટલી યોગ્ય હતી. જેના જવાબમાં રાહુલ
from home https://ift.tt/3850AGG
via IFTTT
from home https://ift.tt/3850AGG
via IFTTT
ટિપ્પણીઓ નથી: