અમદાવાદમાં રાત્રે બન્યો મર્ડરનો બનાવ, એક દુકાનદારની ભાડૂઆતે કરી હત્યા, કારણ જાણી દંગ રહી જશો

અમદાવાદના વસ્ત્રાલમાં હત્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. વસ્ત્રાલ મેટ્રો મોલ પાસે દુકાનના માલીકની ભાડૂઆતે હત્યા કરી નાખી છે. પોલીસ સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ દુકાનના માલીક અને ભાડૂઆત વચ્ચે બોલાચાલી થઇ હતી. બંને વચ્ચે કોઇ મુદ્દે વિવાદ થતાં બોલાચાલી ઉગ્ર બની હતી અને ભાડૂઆતે દુકાનના માલીકને મોતના

from home https://ift.tt/2NWRHrX
via IFTTT

ટિપ્પણીઓ નથી: