કોરોનાને કારણે મેદાંતા હોસ્પિટલમાં ભાજપ સાંસદ નંદ કુમાર સિંહ ચૌહાણનું નિધન

કોરોના વાયરસને કારણે ભાજપના ખંડવાથી સાંસદ નંદ કુમાર સિંહ ચૌહાણનું નિધન થયું છે. સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર, નંદ કુમાર સિંહની દિલ્હી-એનસીઆર સ્થિત મેદાંતા હોસ્પિટલમાં કોરોનાની સારવાર ચાલી રહી હતી. પરંતુ, તેમનું વિતેલી રાત્રે નિધન થયું છે. નંદ કુમાર સિંહ કોરોના પોઝિટિવ થયા બાદ 11 જાન્યુઆરીએ ભોપાલની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

from home https://ift.tt/3bQHyEZ
via IFTTT

ટિપ્પણીઓ નથી: