INDvsENG 4th Test: થોડીવારમાં શરૂ થશે ત્રીજા દિવસની રમત, ભારતની નજર મોટી લીડ પર
<strong>નવી દિલ્હીઃ</strong> ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ માટે બીજા દિવસની રમત શરૂ થઇ ચૂકી છે. ભારતીય ટીમે પ્રથમ દિવસની રમત દરમિયાન 12 ઓવર રમીને એક વિકેટે 24 રન કર્યા હતા. આ દરમિયાન રોહિત શર્મા અને પુજારા ક્રિઝ પર હતા. અત્યારે ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારા ક્રિઝ
from home https://ift.tt/3kQqG5j
via IFTTT
from home https://ift.tt/3kQqG5j
via IFTTT
ટિપ્પણીઓ નથી: